
GIVE THE PERFECT GIFT
Erin Mills Town Centre Gift Cards are the perfect choice for your gift giving needs.Purchase gift cards at kiosks near the food court or centre court, at Guest Services, or click below to purchase online.PURCHASE HEREHome
Aekansh / એકાંશ: Unique Compilation for Parents / દરેક વાલી માટે અનોખું સંકલન
Indigo
Loading Inventory...
Aekansh / એકાંશ: Unique Compilation for Parents / દરેક વાલી માટે અનોખું સંકલન
Current price: $2.27


Aekansh / એકાંશ: Unique Compilation for Parents / દરેક વાલી માટે અનોખું સંકલન
Current price: $2.27
Loading Inventory...
Size: Kobo eBook
*Product information may vary - to confirm product availability, pricing, shipping and return information please contact Indigo
This book is a compilation of my learnings that follow the journey of a child from the womb to adulthood. I explore themes which are important to the development of children; factors ranging from maternal health, parenting techniques, special needs, to responses to crisis and other insights from the lens of an occupational therapist and clinical psychologist.
My learnings come directly from my practice, distilled into reflections during the COVID-19 lockdown and ensuing year. It was during this time that I took to writing weekly articles to share my thoughts on how children were being impacted by the unprecedented experience of living through a pandemic. At the end of this period, this book came to be.
The stories and insights in this book are coloured by the fabric of Indian society, family structures and economic stratification that influences access, inclusion and ultimately well-being outcomes of my patients.
જ્યારે જિંદગી એની જન્મજાત લાક્ષણિકતાઓ સાથે લયપૂર્વક વહેતી હોય છે ત્યારે અવનવો તકનિકી બદલાવ માનવસંબંધોને પ્રભાવિત કરીને માતા-પિતા તરીકેની ભૂમિકાને અસરગ્રસ્ત કરે છે. જ્યારે સામાજિક ધોરણો અને જીવનશૈલીમાં બદલાવ આવે છે ત્યારે પણ બાળકોના જીવનમાં તો વાલીનું મહત્ત્વ
રહે જ છે. સક્રિય અને સકારાત્મક પેરન્ટિંગનાં(વાલીત્વ) કારણે સુખી પરિવારનું દર્શન થાય છે જે અંતે સ્વસ્થ સમાજનું સર્જન કરે છે.
આ પુસ્તકમાં સંકલિત લેખો જીવનના વિવિધ તબક્કે બાળઉછેર સંબંધિત માતા-પિતાની જરૂરી નિસ્બતને આવરી લે છે જે દરેક બાળક સાથે સંબંધિત છે. આ પુસ્તકનો ખાસ હીરો(નાયક) એકાંશ છે જે માની કૂખમાં ગર્ભાંકુરના આવિર્ભાવથી ખુદની વયસ્કતા સુધીની યાત્રાના સ્વરૂપને આકારિત કરીને દરેક પ્રકરણમાં ઉજાગર કરે છે.
એકાંશની જિંદગીનું પ્રત્યેક પ્રકરણ એની માની દૃષ્ટિથી જોઈ-વિચારી-વાંચીને દરેક વાચક સમજે અને તંદુરસ્ત પેરન્ટહૂડ(વાલીત્વ) માટે આ પુસ્તક પ્રેરક બને એવી આશા.
This book is a compilation of my learnings that follow the journey of a child from the womb to adulthood. I explore themes which are important to the development of children; factors ranging from maternal health, parenting techniques, special needs, to responses to crisis and other insights from the lens of an occupational therapist and clinical psychologist.
My learnings come directly from my practice, distilled into reflections during the COVID-19 lockdown and ensuing year. It was during this time that I took to writing weekly articles to share my thoughts on how children were being impacted by the unprecedented experience of living through a pandemic. At the end of this period, this book came to be.
The stories and insights in this book are coloured by the fabric of Indian society, family structures and economic stratification that influences access, inclusion and ultimately well-being outcomes of my patients.
જ્યારે જિંદગી એની જન્મજાત લાક્ષણિકતાઓ સાથે લયપૂર્વક વહેતી હોય છે ત્યારે અવનવો તકનિકી બદલાવ માનવસંબંધોને પ્રભાવિત કરીને માતા-પિતા તરીકેની ભૂમિકાને અસરગ્રસ્ત કરે છે. જ્યારે સામાજિક ધોરણો અને જીવનશૈલીમાં બદલાવ આવે છે ત્યારે પણ બાળકોના જીવનમાં તો વાલીનું મહત્ત્વ
રહે જ છે. સક્રિય અને સકારાત્મક પેરન્ટિંગનાં(વાલીત્વ) કારણે સુખી પરિવારનું દર્શન થાય છે જે અંતે સ્વસ્થ સમાજનું સર્જન કરે છે.
આ પુસ્તકમાં સંકલિત લેખો જીવનના વિવિધ તબક્કે બાળઉછેર સંબંધિત માતા-પિતાની જરૂરી નિસ્બતને આવરી લે છે જે દરેક બાળક સાથે સંબંધિત છે. આ પુસ્તકનો ખાસ હીરો(નાયક) એકાંશ છે જે માની કૂખમાં ગર્ભાંકુરના આવિર્ભાવથી ખુદની વયસ્કતા સુધીની યાત્રાના સ્વરૂપને આકારિત કરીને દરેક પ્રકરણમાં ઉજાગર કરે છે.
એકાંશની જિંદગીનું પ્રત્યેક પ્રકરણ એની માની દૃષ્ટિથી જોઈ-વિચારી-વાંચીને દરેક વાચક સમજે અને તંદુરસ્ત પેરન્ટહૂડ(વાલીત્વ) માટે આ પુસ્તક પ્રેરક બને એવી આશા.


















